વિશ્વ વિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમના નિધનથી સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના એક મહાન સંગીતકાર તરીકે ઓળખવામાં આવતા હતા.
ઝાકિર હુસૈનને તેમના અદ્ભુત તબલા વાદન માટે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત હતા. તેમણે સંગીતના ક્ષેત્રમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી હતી. વર્ષ 2023માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMકેવાયસી અપડેટના નામે ફોન કરી બાંધકામ ધંધાર્થીના ખાતામાંથી 5.62 લાખ ઉસેડી લીધા
April 08, 2025 03:17 PMઆખા વર્ષમાં અખા ત્રીજે લગ્ન કરવા શું કામ માનવામાં આવે છે શુભ? જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech