કાલે ગૃહમંત્રી જામનગરના સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરશે: જામનગર જિલ્લાને નો-ડ્રોન ફલાયઝોન જાહેર કરાયો: દ્વારકામાં સિગ્નેચર બ્રિજની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવતીકાલે જામનગરના સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરશે, તા.૨૦ના રોજ તેઓ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે અને સિગ્નેચર બ્રિજની પણ મુલાકાત લે તેવી પણ સંભાવના છે, આ પ્રોજેકટની અધિકારીઓ સાથે સમીક્ષા કરશે, અમીત શાહ જામનગર જિલ્લામાં આવતા હોય અધીક કલેકટરે તા.૧૯ના રાત્રે ૮ થી તા.૨૦ના બપોરે ૧ વાગ્યા સુધી ડ્રોન સહિતના એરોસ્પોટસના તમામ સાધનોના ઉડીયન ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે અને જામનગર જિલ્લાને નો-ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે.
જામનગરમાં અમીત શાહ આવવાના હોય ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જન્મી છે, કેન્દ્રીય ગૃહમંત્રી કોને-કોને મળે છે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી, હજુ તેમનો મીનીટ-ટુ-મીનીટનો કાર્યક્રમ આવ્યો નથી, ત્યારે ભાજપમાં પણ ઉત્સાહની લાગણી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે પણ 'કલ્કી 2898 એડી'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કર્યું આટલા કરોડનું કલેક્શન
June 30, 2024 11:56 PMગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા
June 30, 2024 11:54 PM‘પાજી બે પેગ વધુ તો નથી થઈ ગયા ને ?’, કપિલ શર્માની આ પોસ્ટ પર ફેન્સના ફની રીએક્શન થયા વાઇરલ
June 30, 2024 11:53 PMટીમ ઈન્ડિયાની જીત બાદ જાણો આલિયા કેમ થઈ રહી છે ટ્રોલ, ફેન્સ રાહાની મમ્મીથી થયા નારાઝ
June 30, 2024 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech