કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા માલદેભાઈ નાગાજણભાઈ ઓડેદરા નામના મેર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતા ભાટિયાથી વધુ સારવાર અર્થે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અન્ય એક બનાવમાં ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા પેથાભાઈ પબાભાઈ શીરૂકા નામના 56 વર્ષના પ્રૌઢને ગત તા. 13 ના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો હુમલો આવી જતા તેમને મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech