તાજેતરમાં રાજકોટ શહેરમાં, ગેમ ઝોન ખાતે વિકરાળ આગ અકસ્માતમાં સ્વર્ગવાસી થયેલ દિવંગત આત્માઓને જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ તથા માનવસેવા સમિતિ ખંભાલિયાના સદસ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી, ભાવેશભાઈ વિઠલાણી, પરેશભાઈ કુંડલીયા, જીગ્નેશભાઈ કોટેચા, સુનિલભાઈ ગોકાણી, પ્રફુલભાઈ દાસાણી, મહેન્દ્રભાઈ કુંડલીયા, માનવ સેવા સમિતિના મનુભાઈ પાબારી, વિમલભાઈ સાયાણી, દિલીપભાઈ વિઠલાણી, રાકેશભાઈ પંચમતીયા તેમજ ડોક્ટર એચ.એન.પડિયા, પ્રવીણભાઈ છગ, કમલેશભાઈ રાયચુરાતથા અન્ય શહેરીજનોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન અને પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech