તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના 27 જેટલા અધિકારીઓની બદલી

  • January 04, 2024 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે.


શિક્ષણ વિભાગે 27 અધિકારીઓની કરી બદલી

રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી છે. ત્યારે આજે રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ભીમસિંહ આર.બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલી કરવામાં આવી છે.


કોની ક્યાં કરવામાં આવી બદલી








​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application