ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના: બચાવ કામગીરી હાથ ધરાઈ

  • February 15, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે ઇમરજન્સી આવી પહોંચતા પોલીસ કાફલાથી લઈ સીએસએફના જવાનો એરપોર્ટના એપરન એરિયામાં આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન પાર્ક કરાતી જગ્યા એ પણ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને જેમાં ઈમરજન્સી આવી પહોંચતા ત્યાં ફરજ પર હાજર રહેલા સીઆઈએસએફના 13 જેટલા જવાનો તેમજ ઓથોરિટી ના 30 થી વધુ કર્મચારીઓ, ગોકુલ અને સ્ટર્લીંગ હોસ્પિટલની ટીમ આ ઉપરાંત પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં રહેલા તમામ અસરગ્રસ્તો ની રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.65 જેટલા લોકોની સૂઝબૂઝથી મોટી ઘટના ટળી હતી. આખરે આ ઈમરજન્સી ને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application