ભવના શિવરાત્રી મેળામાં તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે તંત્રની અમલવારીી અને વેપારીઓને મળેલી નોટિસી વેપારીઓમાં નારાજગી ફેલાઈ હતી. તંત્ર સો યેલ બેઠક નિષ્ફળ ગઈ હતી . રાત્રે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ,શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતનાઓ એ વેપારીઓ સો બેઠક યોજી હતી મોડી રાત્રે વેપારીઓએ પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંતો મહંતોની ઉપસ્િિતમાં વેપારીઓએ દુકાનો ખોલી હતી અને પ્લાસ્ટિકની ચીજો ન વેચવાના તંત્રના નિર્ણયને સહમતિ આપી હતી.
ત્રણ દિવસ સુધી તળેટી વિસ્તારમાં આવેલ ૩૦૦ી વધુ વેપારીઓએ સજ્જડ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે મિટિંગમાં વેપારીઓ દ્વારા અગાઉી જ માલ લીધેલો હોય જેી પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની અમલવારીી મોટી નુકસાની સહન કરવી પડશે જેી શિવરાત્રી મેળા દરમિયાન પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની અમલવારી મોકૂફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો બીજી તરફ તંત્ર દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની અમલવારી અંગે નિર્ણય પર કાયમ રહેતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવાનો નિર્ણય યાવત રાખ્યો હતો. મેળાને શરૂ વાને એક જ દિવસ બાકી રહ્યો છે પરંતુ વેપારીઓની તંત્ર સોની પણ વખત યેલી મિટિંગમાં પણ કોઈ પણ પ્રકારનો નીવેડો ન લાવતા આ વખતે મેળામાં તળેટી વિસ્તારની બંધ દુકાનોી ભાવિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપારીઓ પ્લાસ્ટિકનું વેચાણ કરે તો તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવશે હાલ દૂધ છાશ વેફર પાણીની બોટલી સોડા બોટલ સહિતની તમામ ચીજો પ્લાસ્ટિક પેકિંગમાં જ આવે છે જેી લાખો રૂપિયાનો માલ ભરેલ વેપારીઓમાં પણ જાય તો જાયે કહા જેવી સ્િિત સર્જાય છે.જોકે અભયારણ્ય વિસ્તારો હોવાી તંત્ર દ્વારા પ્લાસ્ટિકની અમલવારી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેી ગઈકાલે ધારાસભ્ય અને મેયર અને શહેર ભાજપ પ્રમુખની દરમિયાનગીરીી રાત્રિ સુધી વેપારીઓ સો બેઠક યોજાઇ હતી જેમાં બેઠકના અંતે વેપારીઓએ દુકાનો શરૂ કરવા નિર્ણય લીધો હતો. ભવના તળેટી વિસ્તારના વેપારીઓએ ઇકો ફ્રેન્ડલી પેકિંગમાં તમામ ચીજોનું વેચાણ કરવા સહમતિ આપી હતી .
જોકે તળેટી વિસ્તારમાં પ્રમ દિવસે મોબાઈલ ટીમ દ્વારા પ્લાસ્ટિકના ચીજોના વેચાણ અંગે ભવના વિસ્તારમાં ૨૫ વેપારીઓને નોટિસ આપી હતી ત્યારબાદ બજારો બંધ રહી હતી ત્યારે આજી બજારો ખુલશે ત્યારે મોબાઇલ ટીમની કામગીરી સામે પણ મીટ મંડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech