થેપડાના વાડીવિસ્તારમાં ભાદર નદીના કાંઠે શૌચાલય ડુબ્યુ... મકાન બચ્યુ

  • September 02, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં ભાદરના પાણીના કારણે જમીન ધોવાણથી માંડીને મકાનને પણ અનેક જગ્યાએ નુકશાન થયા છે ત્યારે થેપડા નજીક ભાદર નદીના કાંઠા વિસ્તારની આ તસ્વીર છે જેમાં ખેડૂતનું મકાન  બચી ગયુ છે પરંતુ ભાદરના પાણીને લીધે શૌચાલય નદીમાં ગરકાવ થઇ ગયુ છે. આ પ્રકારની નુકશાની નદીના કાંઠાળ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં થઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application