જામનગર એસપીએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા 3 વાત તમારી, 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લોકોની ત્રણ વાત સાંભળવામાં આવી અને ત્રણ વાતનું સોલ્યુશન પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં આવેલ અને ત્રણ સજેશન કરીને આ બાબતે લોકોને સમજાવટ કરી હતી, સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરેલ અને અવેરનેશ પત્રિકાનું વિતરણ કરાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech