પસવારીના ભાદર પુલને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઇ

  • August 31, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુતિયાણા પસવારી ભાદરપૂલ પર પૂરને લીધે બ્લોકેજ થઈ જતા પડી ગયેલ ઝાડ સહિતની અડચણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પ્રાંત અધિકારી કુતિયાણાના સંકલનમાં માર્ગ મકાન વિભાગ સ્ટેટની  ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી.રેસક્યુની કામગીરીમાં જિલ્લા પોલીસ ખડેપગે રહી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application