ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી શ થશે આ વર્ષે પૂરક પરીક્ષાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર આવ્યો છે જેના લીધે ખાસ કરીને ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ધોરણ ૧૦ માં બે વિષયમાં ફેલ થયેલા વિધાર્થીઓને ફાયદો મળશે.તાજેતરમાં બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં એકથી વધુ વિષયમાં નપાસ થયેલા વિધાર્થીઓની પૂરક પરીક્ષા ૨૪ જુનથી શ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જણાવાયું છે, ધોરણ ૧૦ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ,વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત મધ્યમાં માટે ૨૪ જૂનથી પૂરક પરીક્ષા લેવામાં આવશે.
હાલમાં પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે. ૨૨ મે સુધી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે પૂરક પરીક્ષા નો સમય પત્રક આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ ઉપરાંત પૂર્વક પરીક્ષાને લગતી તમામ વિગતો ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech