સલાયા ગામમાંથી ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં જવા ત્રણ યાત્રીઓ નીકળ્યા હતા. જે લોકોએ આં મહાકુંભ મેળામાં મકર સંક્રાંતિનાં રોજ પવિત્ર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ યાત્રાળુઓમાં સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગિરિ, કિશોર ગોહેલ,હરીશ ભાઈ ગોહેલ જે બને મૂળ સલાયાના હાલ લંડન નિવાસ કરે છે. આ ત્રણેય શ્રદ્ધાળુઓએ આં મહાકુંભમાં સહભાગી થઈ અને ધર્મ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech