વાડીનાર વાડીશાળાના આચાર્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારની રકમ શાળાને કરશે દાન

  • September 10, 2024 11:31 AM 

ખંભાળીયા તા. પ સપ્ટેમ્બરના શિક્ષક દિવસે જિલ્લા પંચાયત પ્રમુખ રિઘ્ધિબા જાડેજાના અઘ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સમારોહ યોજાયો હતો, જેમાં ખંભાળીયા તાલુકાના વાડીનાર વાડીશાળાના આચાર્ય જશવંતભાઇ ગોવિંદભાઇ રોહિતને સન્માનપત્ર, સાલ, શાળાને સન્માનપત્ર, કલગી અને પુરસ્કારની રકમ ા. 1પ હજારનું ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણે જાહેર કર્યું હતું કે, ા. 1પ હજારની રકમ શાળાને દાન કરી શાળાના વિકાસમાં વાપરવામાં આવશે. આ તકે જિલ્લા કલેકટર પંડ્યા, જિલ્લા શિક્ષકધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ તથા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી તેમજ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application