ડોડીયાળા તાલુકા પંચાયત સીટના મેઘપર ગ્રામ પંચાયતની મુલાકાત કરી, ત્યારે સરપંચ સુભાષભાઈ શિંગાળા અને ગ્રામ પંચાયતના સભ્યો મળીને ગામના તળાવો ઊંડા ઉતારવા માટે લોકફાળો ભેગો કરવાનું કામ કરી રહ્યા હતા આખા ગામ અને સુરત માં વસતા ગામલોકો દ્વારા રૂપિયા ૫.૦૦૦૦૦./- ( પાંચ લાખ) જેવો લોક ફાળો એકત્ર કર્યો છે જેના થી ગામમાં વરસાદનું પાણી રોકાશે ગામને ખુબ મોટો ફાયદો મળશે. જસદણ તાલુકામાં લગભગ પ્રમ (મેઘપર ગામ જેની વસ્તી માત્ર ૧.૦૦૦) છે જે ગામના લોકફાળાી પાણી સંગ્રહ માટે લાખો રૂપિયાનું કામ કરશે . સરપંચ અને ગ્રામજનોને ખૂબ ખૂબ અભીનંદન. નાનકડા એવા મેઘપરમાંથી તમામ ગામને શીખ લેવા જેવી છે.આવનાર સમયમાં માનવજીવનને પાણી અને વૃક્ષો-૨ વસ્તુ બચાવી શકશે. જે ભગીર કામ તાલુકા પંચાયત સીટના મેઘપર ગામી શરૂ ઈ ગઈ છે. ગામના આગેવાનોના સા સહકાર આપતાં આ તળાવ ઉંડા ઉતરતાની કામગીરી હા ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech