દ્વારકાધીશ જગતમંદિર ખાતે તારીખ 9-11-2024ને શનિવારના રોજ કચ્છની પ્રખ્યાત બાંધણીની ધ્વજા દ્વારકાધીશને પ્રથમ વખત ચડાવવામાં આવી હતી. જે કચ્છમાં બહેનો દ્વારા બંધ બાંધી અને તૈયાર કરવામાં આવેલ હતી અને એ ધ્વજારોહણ કાર્યક્રમ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યું હતું.. જેનો સમસ્ત આયોજન કચ્છના ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની આગેવાનીમાં યોજાઇ પત્રકાર પરિષદ
April 01, 2025 01:29 PMડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: ૧૧ મજુરોના મોત
April 01, 2025 01:28 PMજામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રીંગ રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
April 01, 2025 01:25 PMરિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો પાંચમો દિવસ
April 01, 2025 01:18 PMનયારા એનર્જી લિમિટેડ દ્વારા ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન
April 01, 2025 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech