રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ૨૮ લોકોના કણ મોત યા છે જેમાં ભોગ બનનાર કેટલાક લોકો રાજકોટ આજુબાજુના શહેરોના પણ છે. તેવા જ એક ગોંડલ નજીક ખરેડાના જાડેજા પરિવારનો પુત્ર પણ આ અગ્નિકાંડમાં હોમાયો છે. પરિવારજનો સો ડીએનએ મેચ તા મૃતદેહ પરિવારને સોંપાયો હતો. બાદ માં જાડેજા પરિવારે ભારે આક્રંદ સો પોતાના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા કાઢી હતી. આ અંતિમયાત્રામાં સમગ્ર ગામના લોકોની આંખો ભીની ઈ હતી.
ગેમ ઝોેનમાં મિત્રો સો ફરવા ગોંડલ પાસે આવેલ ખરેડાના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા પણ ગયેલ હતા. પરિવારજનો ના મૃતક સોના ડિએનએ મેચ યા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા મૂળ ખરેડાના રહેવાસી હોઈ પરિવાર જનો દ્વારા વહેલી સવારે અંતિમ સંસ્કાર કર્યા છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. મૃતક પરિવારને શ્રદ્ધાંજલી પાઠવી છે. પરિવારમાં બે પુત્રમાં નાના પુત્રના અવસાની પરિવારમાં ગમગીની છવાઈ હતી.સત્યપાલસિંહે ડિપ્લોમાનો કોર્ષ કર્યો હતો. તેમના પિતા છત્રપાલસિંહ કોટડા સાંગાણીમાં મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌથી મોટી ક્રિપ્ટો ચોરી, બાયબિટમાંથી હેકર્સે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ચોરી લીધા
February 24, 2025 11:10 AMચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech