અગ્નિકાંડના અંગારા ગોંડલ નજીક ખરેડા ગામ સુધી પહોંચ્યા

  • May 28, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ૨૮ લોકોના ક‚ણ મોત યા છે જેમાં ભોગ બનનાર કેટલાક લોકો રાજકોટ આજુબાજુના શહેરોના પણ છે. તેવા જ એક ગોંડલ નજીક ખરેડાના જાડેજા પરિવારનો પુત્ર પણ આ અગ્નિકાંડમાં હોમાયો છે. પરિવારજનો સો ડીએનએ મેચ તા મૃતદેહ પરિવારને સોંપાયો હતો. બાદ માં જાડેજા પરિવારે ભારે આક્રંદ સો પોતાના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા કાઢી હતી. આ અંતિમયાત્રામાં સમગ્ર ગામના લોકોની આંખો ભીની ઈ હતી.
ગેમ ઝોેનમાં મિત્રો સો ફરવા  ગોંડલ પાસે આવેલ ખરેડાના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા પણ ગયેલ હતા. પરિવારજનો ના મૃતક સોના ડિએનએ મેચ યા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા મૂળ ખરેડાના રહેવાસી હોઈ પરિવાર જનો દ્વારા વહેલી સવારે અંતિમ સંસ્કાર કર્યા છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. મૃતક પરિવારને શ્રદ્ધાંજલી પાઠવી છે. પરિવારમાં બે પુત્રમાં નાના પુત્રના અવસાની પરિવારમાં ગમગીની છવાઈ હતી.સત્યપાલસિંહે ડિપ્લોમાનો કોર્ષ કર્યો હતો. તેમના પિતા છત્રપાલસિંહ કોટડા સાંગાણીમાં મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application