પોરબંદરના આદિત્યાણાના બાયપાસ નજીકથી આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબ્જો લઇને તપાસનો ધમધમાટ શ કર્યો છે અને પી.એમ.ની કાર્યવાહી બાદ તેના મૃત્યુનું કારણ જાણી શકાશે તેમ પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યુ છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના આદિત્યાણા બાયપાસ રોડ પર ઝાડીઝાંખરામાંથી શનિવારે મોડી સાંજે પચાસેક વર્ષના આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવની પોલીસને જાણ થતા તાત્કાલિક તેનો કબ્જો લઇને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. આ મૃતદેહ જેસાભાઇ ઉર્ફે ભાયાભાઇ સાગઠીયાનો હોવાનું પ્રાથમિક તબકકે ખુલ્યુ છે અને પી.એમ.ની કાર્યવાહી બાદ તેમના મૃત્યુનું કારણ જાણવા મળશે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech