ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે સદસ્યતા અભિયાન -૨૪ અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગ્રાહક બાબતો - ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુંબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં ભાવનગર શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, સહ - સંયોજક શીતલબેન પરમાર, નરેન્દ્રસિંહ ગોહિલ, જીતુ બોરીસાગર તથા ડો. હરેશ નાવડીયા એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech