શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો: ભાવિકોની ભારે ભીડ

  • August 05, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં આજી શ્રાવણ માસની શરૂઆત તા શિવાલયોમાં ભાવિકોની ભીડ સવારી જ જોવા મળી રહી હતી શહેરના નાગના મહાદેવ કામના મહાદેવ ભીડભંજન મહાદેવ તેમજ જીવન મુક્તેશ્વર સહિતના મહાદેવના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ  ઉમટી હતી. શ્રાવણ માસનો પ્રમ સોમવાર હોય આજી જ પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત ગવાનો ૭૨ વર્ષ બાદ સંયોગ જોવા મળી રહ્યો છે જે શ્રાવણ માસની શરૂઆત સોમવારી ાય છે અને પૂર્ણ પણ સોમવારે ાય છે 


અમરેલી શહેર ઉપરાંત બગસરા લાઠી સાવરકુંડલા રાજુલા વડીયા ખાંભા સહિતના ગામોમાં પણ શિવાલયોમાં હર હર મહાદેવના ના ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન શિવજીને અવનવા શૃંગાર મંદિરોમાં ઈ રહ્યા છે અને મંદિરોને રોશની ી શણગારવામાં આવ્યા છે શિવજીને રિઝવવા માટે ભક્તો ઓમ નમ: શિવાયના પાઠ તા મહા આરતી દીપમાળા મહાપ્રસાદ જેવા કાર્યક્રમો શિવ મંદિરમાં આ માસ દરમિયાન શે અમરેલી ી રેલવે તંત્ર દ્વારા સોમના જવા માટેની ટ્રેન નો સમય ફેરવતા હવે સવારે સોમના દર્શન કરવા માટે જય અમરેલી સાંજે પરત ફરી શકાશે ત્યારે એસટી તંત્ર દ્વારા રાજુલા વિભાગ તરફી રાજુલા ઘેલા સોમના બસ ભાવિકો માટે શ્રાવણ માસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application