હકીકતમાં, દેશભરમાં રખડતા કૂતરાઓના કરડવાથી લોકોના જીવ જોખમમાં છે. 2022 થી જાન્યુઆરી 2025 સુધીમાં આ કેસોમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં, આ એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા આ ગંભીર સમસ્યા તરફ ઈશારો કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે આ વર્ષે ફક્ત જાન્યુઆરીમાં જ 4.30 લાખ લોકો રખડતા કૂતરાઓનો ભોગ બન્યા છે. આ ગયા વર્ષના માસિક સરેરાશ કરતા 25 ટકા વધુ છે.
પશુધનનું રક્ષણ, સલામતી અને સુધારણા અને પશુ રોગોનું નિવારણ રાજ્ય સરકારોના અધિકારક્ષેત્રમાં આવે છે. સ્થાનિક સંસ્થાઓને રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવાનો અધિકાર છે. ૨૦૧૯ અને ૨૦૨૩ના વર્ષોમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૩માં આવારા કુતરાની વસ્તીમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે નસબંધીમાં પણ ૨૦ ટકાનો વધારો થયો છે. હજુ પણ એવું કહેવાય છે કે આમાં ઘણો સુધારો કરવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMદર વર્ષે બદલો છો નોકરી તો થઈ જજો સાવધાન! નહીંતર આવી શકે છે ઈન્કમ ટેક્સની તવાઈ
April 29, 2025 07:25 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech