રાણાવાવની શ્રી ભોદ સીમશાળા નં-૧ માં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના કુલ ૨૬ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભુમિકા ભજવી હતી.જેમાં શાળાના આચાર્યની ભુમિકા ધો-૮ ની વિદ્યાર્થીની ટુકડીયા નિરાલીબેન કાનજીભાઈએ નિભાવી હતી.આ કાર્યક્રમમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા વિષયોનું અભ્યાસ કાર્ય કરાવ્યું હતુ.આમ બધા વિદ્યાથીઓએ શિક્ષકદિન ઉજવણી કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech