સલાયામાં ખુબજ પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી આવેલ છે. આ હવેલીમાં તહેવારો નિમિત્તે સુંદર દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં શરદપૂનમ નાં રોજ દ્વારકાધીશજીને સફેદ જરીવારા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. આ સુંદર અને અલૌકિક દર્શનનો લાભ સલાયાના વૈષ્ણવ પરિવારોએ લીધો હતો. આ હવેલીમાં મુખ્યાજી તરીકે બકુલભાઈ તથા વામનભાઈ દ્વારા સેવા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech