સલાયામાં ખુબજ પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી આવેલ છે. આ હવેલીમાં તહેવારો નિમિત્તે સુંદર દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં શરદપૂનમ નાં રોજ દ્વારકાધીશજીને સફેદ જરીવારા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. આ સુંદર અને અલૌકિક દર્શનનો લાભ સલાયાના વૈષ્ણવ પરિવારોએ લીધો હતો. આ હવેલીમાં મુખ્યાજી તરીકે બકુલભાઈ તથા વામનભાઈ દ્વારા સેવા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech