ગાંધીના ગામમાં કોઈ દારૂની ખાલી બોટલોનો નાશ કરી ગયું!

  • September 17, 2024 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીજી પોરબંદરમાં જનમ્યા તેના કારણે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે,પરંતુ કમનસીબી એ છે કે,ગાંધીજીની જન્મભુમિ પોરબંદરમાં દરરોજ વિશાળ માત્રામાં દેશીદારૂનો જથ્થો પકડાય છે,ઘણી વખત વિદેશીદા‚ પણ પકડાતો હોય છે અને આ દા‚ કબ્જે થયા બાદ સમયાંતરે કોર્ટની મંજુરી બાદ તેનો નાશ કરવામાં આવતો હોય છે.પોરબંદરના ફ્લાય ઓવરબ્રિજ ઉપર લેવાયેલા આ તસ્વીરમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે,કોઈએ મોટી માત્રામાં દા‚ની બોટલો ગટગટાવ્યા બાદ તેનો નાશ કરવા માટે આ રસ્તાનો ઉપયોગ કર્યો છે અને ત્યાં ખાલી થયેલી બોટલોને  મુકી દેવામાં આવી છે,તેથી ગાંધીના ગામમાં દા‚બંધી માત્ર કાગળ ઉપર જ છે કે શું? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application