સિંધુ જયોત શ્રી દાદુ જિલ્લા પંચાયત ટ્રસ્ટ ના સર્વે કારોબારી સભ્યો તથા જ્ઞાતિબંધુઓ ના સ્નેહ મિલનનું આયોજન તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ રવિવારે નૂતનવર્ષ નિમિતે જામનગર-રાજકોટ સ્થિત "સિંધુ જયોત" - આપણી જ્ઞાતિની વાડીમાં પરંપરાગત રીતે આયોજીત કરેલ હોય, જેમાં વાર્ષિક સામાન્ય સભા (જનરલ મીટીંગ) સાંજે 5:00 કલાકે નિર્ધારીત કરેલ છે ત્યારબાદ સ્નેહ મિલન સાથે સાંજે ૭:૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાત્રે ૮:૩૦ કલાકે પ્રિતિ-ભોજન અને "સિંધુ જયોત" ના કમિટી મેમ્બર પરસોત્તમ કકનાણી ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી થતાં તેમના સન્માન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે જેમાં સર્વે જ્ઞાતિબંધુઓએ સહ-પરીવાર તથા મહેમાનો સહિત હાજર રહેવા પ્રમુખ ઓધવદાસ ભૂગડોમલ, ઉપ-પ્રમુખ શિવનદાસ નેભનદાસ ખૂબચંદાણી, સેક્રેટરી મહેશ એ. તખ્તાણી તથા ખજાનચી રાજકુમાર નાનકરામ કેવલરામાણીની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech