પોરબંદરના બાલુબા ક્ધયા વિદ્યાલયના દરવાજા પાસે ભારતીય પોસ્ટતંત્રની ટપાલપેટી આવેલી છે જ્યાં આગળના ભાગે બે મહિના પહેલા પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા સાંઢીયા ગટરને ખોદી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ ગટરને બંધ કરવામાં આવી નથી. ત્યારે શાળાના ખૂણા પાસે આવેલી ટપાલપેટી સુધી લોકો જઇ શકતા નથી અને તેની ફરતે ઘેરાબંધી કરીને પતરા બાંધી દેવામાં આવ્યા છે તેથી આ ટપાલપેટી બિનઉપયોગી બની ગઇ હોય તેવું તસ્વીર જોતા જણાઇ રહ્યુ છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂમઝુમ રાસોત્સવમાં ગરબે રમવા યંગ જનરેશનમાં ભારે ઉત્સાહ
October 05, 2024 01:04 PMઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech