શાત દિવસ અખંડ રામધૂન દરમ્યાન બપોરે અને સાંજે દરરોજ મહાપ્રસાદઃ અયોધ્યામાં શ્રીરામની નૂતન મૂર્તિ અને નવ નિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયેલ નિમિત્તે આ ધાર્મિક આયોજનઃ દરરોજ શ્રી રામ જય રામ જય જય રામ ધૂનનાં વિવિધ કલાકારોની હાજરી...
ઓખા શ્રી વ્યોમાણી ધામ ખાતે આગામી તા.૧૫/૦૧/૨૫ને બુધવારે સવારે ૯ કલાકે સાત દિવસ ની અખંડ રામધૂન નો શુભારંભ થશે. આ અખંડ સંકિર્તન મહાયજ્ઞમાં આવનારા રામભકતો,સાધુ-સંતો અને મહેમાનો માટે દરરોજ બપોરે ૧૨થી ૨/૩૦ અને સાંજે ૭/૩૦થી ૯/૩૦ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
તા.૨૨/૦૧/૨૦૨૫ ને બુધવારે ધુનવિરામ કરવામાં આવશે, ઉપરોક્ત ધાર્મિક આયોજનમાં સૌ ધર્મ પ્રેમી જનતાને પધારવા અને શ્રીરામ ભકિતનો ધર્મ લાભ લેવા શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર અને ધારાસભ્ય પબુભા માણેકે નિમંત્રણ પાઠવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech