જકાલ પ્રતિનિધિ
રાજકોટ
શહેરના જામનગર રોડનો સાંઢીયો પુલ એપ્રિલ માસના પ્રથમ સાહથી બધં થશે અને ૫૦ વર્ષ જુના પુલનું ડિમોલિશન શ થશે. આ પ્રોજેકટની પ્રથમ જાહેરાતથી ખાતમુહર્ત સુધીમાં અનેક વખત અવનવી તારીખો જાહેર કરાયા બાદ હવે અંતે ફાઇનલ મુહર્ત આવ્યું છે અને એપ્રિલથી કામ શ થનાર છે. એકંદરે મહાનગરપાલિકા આ પ્રોજેકટ મામલે હવે રાજકોટવાસીઓને વધુ ફલ નહીં બનાવે અને એપ્રિલથી કામ શ કરી જ દેશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસના પ્રથમ સાહથી સાંઢિયો પુલ બધં કરાશે અને જૂનો પુલ તોડવા માટેની કામગીરી શ કરાશે. ટૂંક સમયમાં આ માટે પોલીસ જાહેરનામું બહાર પાડશે, આ માટે મહાપાલિકા તત્રં દ્રારા પોલીસ વિભાગને જાણ કરાઇ છે.અગાઉથી ડાઇવર્ઝન ટ તૈયાર છે તેમ છતાં ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય માટે આગોત આયોજન હાથ ધરાયુ છે
શહેરના જામનગર રોડનો સાંઢીયો પુલ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી બંધ થશે અને ૫૦ વર્ષ જુના પુલનું ડિમોલિશન શ થશે. આ પ્રોજેકટની પ્રથમ જાહેરાતથી ખાતમુહર્ત સુધીમાં અનેક વખત અવનવી તારીખો જાહેર કરાયા બાદ હવે અંતે ફાઇનલ મુહર્ત આવ્યું છે અને એપ્રિલથી કામ શ થનાર છે. એકંદરે મહાનગરપાલિકા આ પ્રોજેકટ મામલે હવે રાજકોટવાસીઓને વધુ ફલ નહીં બનાવે અને એપ્રિલથી કામ શરૂ કરી જ દેશે.વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસના પ્રથમ સાહથી સાંઢિયો પુલ બધં કરાશે અને જૂનો પુલ તોડવા માટેની કામગીરી શ કરાશે. ટૂંક સમયમાં આ માટે પોલીસ જાહેરનામું બહાર પાડશે, આ માટે મહાપાલિકા તત્રં દ્રારા પોલીસ વિભાગને જાણ કરાઇ છે.અગાઉથી ડાઇવર્ઝન ટ તૈયાર છે તેમ છતાં ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય માટે આગોત આયોજન હાથ ધરાયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech