જામનગરમાં હોળી-ધુળેટીના આગમન પુર્વે ધાણી, દાળીયા, પતાસાનું વેચાણ

  • March 22, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આગામી તા. ૨૪ના રોજ હોળીનો તહેવાર આવી રહયો છે ત્યારે શહેરની બજારોમાં અત્યારથી જ ધાણી, દાળીયા, પતાસા, હારડા સહિતની ચિજ વસ્તુઓનુ વેચાણ થઇ રહયું છે ત્યારે બજારમાં લોકો ખરીદી કરી રહયા છે, હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે અને જામનગરમાં લગભગ ૩૦૦થી વધુ સ્થળોએ હોળી પ્રાગટય થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application