કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં રસ્તાઓ અને પાણીના વહેણ તથા નાળાઓની સાફ-સફાઈ કરાઈ

  • September 24, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ આધારિત આજે ભાવનગર જિલ્લામાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં સ્વચ્છતાની સુવાસ ફેલાઈ હતી. 
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની મોબાઇલ સ્કવોડ રેન્જમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન" હેઠળ જંગલના રેન્જ વિસ્તારની સીમાઓમાંથી પસાર થતા રસ્તાઓ અને વહેણ તથા નાળાઓની આસપાસ જમા થયેલ પ્લાસ્ટિકનો કચરો વીણીને એકત્ર કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી તથા આ કચરાનો યોગ્ય રીતે નિકાલ પણ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application