ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા માર્ગ મરામતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૧૮ રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આમ, જિલ્લાના નાગરિકોને ભારે વરસાદ બાદ કોઈ અગવડતા ન પડે તે માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી દ્વારા રસ્તાઓની કામગીરીનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું સ્ત્રીઓ ખરેખર પુરુષો કરતાં વધુ બોલે છે? જાણો શું કહે છે રિસર્ચ
September 16, 2024 12:52 PMઅનંત ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે, જાણો આ દિવસે અનંત સૂત્ર બાંધવાનું મહત્વ
September 16, 2024 12:44 PMજામનગરમાં બાલા હનુમાન મંદિરેથી ઉમિયા રથ થયો રવાના
September 16, 2024 12:35 PMજામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક મહિલાઓ પરેશાન
September 16, 2024 12:32 PMજામનગરમાં કુત્રિમ કુંડમાં 1880 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
September 16, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech