અંધાશ્રમ પાસેના રેલ્વે ક્રોસીંગનું રીપેરીંગ કરવાનું હોય મ્યુ.કમિશ્નરે બહાર પાડયું જાહેરનામુ
જામનગર મહાનગરપાલિકાના મ્યુ.કમિશ્નરે ડીપીએમસી એકટ 1949ની કલમ 236 મુજબ એક જાહેર નોટીસ બહાર પાડી જામ્યુકોની હદમાં દિગ્જામ સર્કલથી સમર્પણ રોડ પર અંધાશ્રમ પાસેના રેલ્વે ક્રોસીંગ નં.200 પર એક એક્ષપાન્સન જોઇન્ટનું મેઇન્ટેનન્સ કરવાનું હોય સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે એક બાજુનો (જીએસપીસી ગેસ સ્ટેશન સાઇડ) તરફનો રસ્તો તા.23 થી તા.26 સુધી ચાર દિવસ બંધ રાખવા હુકમ કર્યો છે.
મ્યુ.કમિશ્નરે નોટીસમાં જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર સામે બીપીએમસી કલમ 1949ની કલમ 392 હેઠળ દંડની કાર્યવાહી કરાશે, વૈકલ્પીક વ્યવસ્થા માટે સમર્પણ સર્કલથી સત્યમકોલોની અન્ડરબ્રિજ થઇ આઇજી રોડ જઇ શકાશે તેમ સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ સુધી જમણી બાજુ રેલ્વે બ્રીજ ક્રોસ કરી દિગ્જામ સર્કલ જઇ શકાશે. ભારે વાહનો માટેની પણ વૈકલ્પીક વ્યવસ્થા કરાઇ છે, જેમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ થઇ જમણી બાજુ રેલ્વે ઓવરબ્રિજ ક્રોસ કરી દિગ્જામ સર્કલ જઇ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech