ખંભાળિયા એ.બી.વી.પી.ના નગર મંત્રી તરીકે રાજવીરસિંહને જવાબદારી

  • July 11, 2024 10:06 AM 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 76 માં સ્થાપના દિન નિમિત્તે ખંભાળિયા એ.બી.વી.પી.ની નુતન કારોબારી વર્ષ 2024-25 ની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નગર મંત્રી તરીકે રાજવીરસિંહ જાડેજાની નિયુક્તિ કરાઈ હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એસ.એફ.એસ. સહ સંયોજક યશકુમાર સિંહ તેમજ સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application