ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં વર્ષો જૂના પ્રાચીન એવા શ્રી આવળ માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી મંગળવાર તા . 3 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજી આઇ બેલી આવળ માતાજીના આ મંદિરમાં મંગળવારે સવારે હવન-હોમ, મહાપ્રસાદ દાંડીયારાસ તેમજ રાત્રે ભજન-સંતવાણી અને ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો સંતવાણી અને ભજન ધૂનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech