પ્રભાસ પાટણ મા સસ્તા અનાજની દુકાનોમા મળતા મફ્તના ભાવે ચોખા ધંઉ ગરીબ લોકો પાસેથી સસ્તા ભાવે ખરીદી લે છે અને ઉંચા ભાવે વેચી મોટી કમાણી કરે છે આ બાબતે પ્રભાસ પાટણના સમસ્ત મુન્શી મુશલીમ જમાતના પ્રમુખ અને ભાજપના કાર્યકર સલીમભાઈ મુન્શી દ્વારા મામલતદાર અને પ્રભાસ પાટણ પોલીસને રજુઆત કરતા જણાવેલ કે સરકાર દ્વારા ખુબજ સારા હેતુ સાથે ગરીબ લોકોને ઘંઉ ચોખા સહિતના અનાજો મફતમાં આપે છે પરંતુ આ ગરીબ લોકો પૈસાની લાલચમા પ્રભાસ પાટણ શાકભાજી માર્કેટમાં એક વેપારી અને અન્ય વેપારીઓને ખુબજ ઓછા ભાવે વેચે છે અને આ વેપારીઓ આ અનાજને મોટા વાહનોમાં ભરી અને ઉંચા ભાવે વેચીને મોટો નફો કમાય છેેે.
વેરાવળ મામલતદાર કચેરી અને પ્રભાસ પાટણ પોલીસમા લેખીત રજુઆત કરી અને આવા ગરીબ લોકોના રેશનકાર્ડનો માલ ખરીદી કરતા વેપારીઓ અને આવા લેભાગુ પત્રકારો ઉપર સખત પગલાં લેવા રજૂઆત કરવામાં આવેલ છે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ. આ બાબતે મામલતદાર સામળા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ બાબતની તપાસ નાયબ મામલતદારને સોંપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech