રણમલ તળાવને ધારાસભ્ય અને વાલસુરાના જવાનોએ સ્વચ્છ કર્યું

  • November 25, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નયનરમ્ય રણમલ તળાવને સ્વચ્છતા અભિયાન હેઠળ આજે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચૅરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, પૂર્વ મેયર રાજુભાઈ શેઠ, મનહરભાઈ ઝાલા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, ડીએમસી ભાવેશ જાની, નાયબ ઈજનેર રાજીવ જાની, ક્ધટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા સહિતના સ્ટાફે તેમજ વાલસુરાના અધિકારીઓ અને જવાનો તળાવ સફાઈના કાર્યક્રમમાં જોડાયા હતાં. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો અને તળાવમાંથી ટનબદ્ધ કચરો કાઢવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application