રાણાવાવનો યુવાન નવરાત્રીમાં લંડનના મહેર કાઉન્સિલ ખાતે રમઝટ બોલાવશે.
રાણાવાવના જાણીતા રીધમ ઓર્ગેનાઇઝર પ્રશાંતભાઈ ઢાંકેચા આ વખતે માતાજીના નવલા નોરતા મહેર કાઉન્સિલ લંડન ખાતે પોતાના ઢોલના ધબકાર વગાડવા જવાના છે,પોરબંદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કચ્છ થી લઈ અને કાઠીયાવાડ અને આખા ગુજરાતને જેમણે પોતાની રીધમ દ્વારા જુમાવ્યું છે અને ગુજરાતના તમામ કલાકારો સાથે જેમણે પોતાની રીધમ પ્રેઝન્ટ કરી છે,તેવા પ્રશાંતભાઈ ઢાંકેચાને નવરાત્રીની શુભકામનાઓ પાઠવીએ છીએ અને તેમની લંડનની ટુર ખુબ જ લાભદાયી રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળ નજીક બોલેરોએ બાઇકને ઠોકર મારતા આધેડનું મોત
September 19, 2024 10:18 AMઆખરે છઠ્ઠું માનવભક્ષી વરુ દેખાયું ડ્રોન કેમેરામાં, શેરડીના ખેતરમાં હતું છુપાયેલું
September 19, 2024 09:43 AMતમે નહી માનો પણ આ સાચું છે, ટૂથબ્રશથી પણ થઈ શકો છો બીમાર, જાણો ટૂથબ્રશ કેવી રીતે સાફ કરવું
September 19, 2024 09:38 AMઆ રાશિના લોકોએ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, વ્યવસાયિક ગતિવિધિઓને વેગ મળશે
September 19, 2024 09:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech