તલગાજરડામાં રામેશ્ર્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા

  • May 05, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તલગાજરડામાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે. મોરારિબાપુની ભૂમિમાં કથામૃત લાભ મળશે.
આગામી સપ્તાહે મંગળવાર તા ૧૩થી બુધવાર તા.૨૧ દરમિયાન મોરારિબાપુની ભૂમિ તલગાજરડામાં હનુમાનમઢીમાં  રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે, જ્યાં ભાવિક શ્રોતાઓને કથામૃત લાભ મળશે. આ માટે ગામ સમસ્ત દ્વારા તૈયારીઓ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application