તલગાજરડામાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે. મોરારિબાપુની ભૂમિમાં કથામૃત લાભ મળશે.
આગામી સપ્તાહે મંગળવાર તા ૧૩થી બુધવાર તા.૨૧ દરમિયાન મોરારિબાપુની ભૂમિ તલગાજરડામાં હનુમાનમઢીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે, જ્યાં ભાવિક શ્રોતાઓને કથામૃત લાભ મળશે. આ માટે ગામ સમસ્ત દ્વારા તૈયારીઓ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech