પરીક્ષા કેન્દ્ર અમરેલીના બદલે રાજકોટ આપી દીધું

  • April 26, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના એમ.એ.ના વિર્દ્યાીઓએ ફોર્મ ભરતી વખતે પરીક્ષાનું સેન્ટર અમરેલી રાખેલ હોવા છતાં બે દિવસ પહેલા પરીક્ષાની હોલ ટિકિટ આવી તો પરીર્ક્ષાીઓ આશ્ર્ચર્યમાં અને આઘાતમાં પડી ગયા. હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર અમરેલીને બદલે રાજકોટ હતું..! વિર્દ્યાીઓમાં દોડધામ મચી ગઈ આ બાબતની ખબર એન.એસ.યુ આઈ.ના આગેવાન સાહિલ શેખને જાણ તા તેણે તાબડતોપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું ધ્યાન દોર્યું તેનાી કુલપતિએ આ બાબતને તાકીદની ગણી તરત જ લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી, આ તમામ વિર્દ્યાીઓનું પરીક્ષાનું કેન્દ્ર અમરેલી ફાળવી દેવામાં આવ્યું હતું. જેનાંથી  વિર્દ્યાીઓએ હાશકારો અનુભવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application