ચોમાસુ હવે ઢુંકળુ છે. ત્યારે આ સમય દરમિયાન અનેક જગ્યાએ ખાડા પડવાના, વરસાદી પાણી ભરાવવાના, ડ્રેનેજને લગતા પ્રશ્નો ઉદ્ભવશે જેને લઇને ચોમાસા અગાઉ જ રાજકોટ મનપા એલર્ટ બની છે અને એક ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાની, રસ્તા પર ખાડાઓ પડવાની, રસ્તાર પર ઝાડ પડવાની, હોડીંગ કે બોર્ડ પડવાની, ભયગ્રસ્ત મકાનો અંગે, વરસાદી પાણી તેમજ ડ્રેનેજનાં મેઈન હોલ ભરાવા જેવી ગંભીર ફરીયાદો માટે રાજકોટ મહાનગરપાલિ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તા. 1 જૂનથી તા.31 ઓકટોબર સુધી સંપર્ક સાધી સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકાશે.
રાજકોટ મનપાએ જાહેર કરેલા ઇમરજન્સી ફોન નંબર
૦૨૮૧-૨૨૨૮૭૪૧ ૦૨૮૧-૨૨૨૫૭૦૭
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech