યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના કુકાવાવ સ્ટેશન પર આજે તા.૧૮-.૦૯ બુધવાર થી રેલ ટિકિટ આરક્ષણ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી પ્રથમ શિફ્ટમાં સવારે ૮ થી ૧૧:૩૦ સુધી અને બીજી શિફ્ટમાં ૧૬ કલાક થી ૧૮:૩૦ સુધી ખુલ્લું રહેશે. રવિવારે રિઝર્વેશન સેન્ટર સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech