રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આજે રાત્રે સુરત ખાતે આવી જશે અને રાત્રી રોકાણ સુરતમાં કરશે. સુરતમાં સંઘના સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી રાત્રિ રોકાણ સુરતમાં જ રાખવામાં આવ્યું છે.
બીજા દિવસે એટલે કે આવતીકાલે સવારે મોહન ભાગવત વલસાડ જિલ્લાના ધરમપુર જવાના છે અને ધરમપુરમાં સવારે ૯ થી ૧૧ બે કલાક માટે શ્રીમદ રાજચદ્રં મિશન દ્રારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ચાર થી પાંચ વાગ્યાનો સમય સદગુધામ– બમાલ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂરો કરીને મોહન ભાગવત સંઘના આગેવાનો અને કાર્યકરો સાથે મીટીંગ કરશે. ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂરો કરીને આવતીકાલે સાંજે મોહન ભાગવત નાગપુર જવા નીકળવાના હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech