રાજકોટ મનપા દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનપાના 50માં સ્થાપના દિવસ પર સંગીત સંધ્યા અને મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ મનપા દ્વારા કરવામાં આવેલ સંગીત સંધ્યા કાર્યક્રમ ફ્લોપ રહ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ગણી શકાય તેટલી સંખ્યામાં જ લોકો હાજર રહ્યા હતા.
મનપા દ્વારા આજે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગઝલ સમ્રાટ મનહર ઉધાસને બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહન કુંડારિયા, રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા તેમજ મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટના આ અગ્રણીઓને અપાયા મેયર એવોર્ડ
ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી
સમાજસેવક હિમાંશુ માંકડ
જીવદયા પ્રેમી સુમન કામદાર
પર્યાવરણ પ્રેમી વી.ડી બાલા
નાટ્યપ્રેમી કૌશિક સિંધવ
સાહિત્યકાર દિલીપ જોશી
સમાજસેવીકા ઉષા જાની
ગાંધીવાદી બળવંત દેસાઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામકંડોરણામાં વરસાદી માહોલ, બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો
June 30, 2024 03:12 PMગોંડલ : નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટી મારી જતાં અકસ્માત,, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
June 30, 2024 03:11 PMપીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને કર્યો કોલ, એક એકની સિદ્ધિના કર્યા વખાણ
June 30, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech