આગામી દિવસોમાં મિલ્કત જપ્તીની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે
જામનગર મહાનરપાલિકા દ્વારા બાકી લેણી મિલકત વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વેરો નહી ભરનાર આસામીઓની મિલકત સિલ કરવામાં આવી રહી છે. ગઇકાલે છ મિલ્કત સિલ કરવામાં આવી હતી.
જામનગર મહાનરપાલિકાની વસુલાત ટીમ દ્વારા ગઇકાલે છ મિલકત સિલ કરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઈ પંડ્યા (ઓપેરા હેર આર્ટ )( રુા.૩૨૭૩૨), યાસીન એન્ડ કંપની ભાગીદારી પેઢી ( રુા.૨૯૮૨૮), અર્જુનભાઈ રતનબેન અર્જુનભાઈ પરમાર (રુા.૨૩૧૯૦) અને કે.પી. ઇન્ફ્રાસ્ટ્રકચરની ત્રણ મિલકત (રુા.૪૪૯૫૦, ૪૪૯૫૦ અને ૪૪૮૮૮) નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech