પાનવાડી ખાતેના ભરતીમેળામાં ૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ

  • August 12, 2024 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરની મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા ડો. આંબેડકર ભવન, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ખાતે ૮-૮ ને ગુરૂવારે ભરતીમેળાનું આયોજન કરવામાં  આવ્યું હતું. જેમાં ખાનગીક્ષેત્રના અગ્રગણ્ય ૪ નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે વેકેન્સી નોંધાવેલ જે માટે  ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ ભરતીમેળામા ૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application