ભારત બંધના એલાનને ભાવ. દલિત અધિકાર સંઘનું સમર્થન

  • August 21, 2024 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના અનામત જોગવાઈમાં વર્ગીકરણનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં આ ચુકાદાના વિરોધમાં આજે તારીખ ૨૧ને બુધવારના રોજ દેશ વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેના સમર્થનમાં દલિત અધિકાર સંઘ ગુજરાત દ્વાર ભાવનગર શહેરમાં બંધમાં સાથ સહકાર આપી આ બંધને સફળ બનાવવા માટે રેલી યોજી પ્રદેશ મહામંત્રી મોહનભાઈ બોરીચા તેમજ ભાવનગર શહેર જિલ્લાના આગેવાનો નાનુભાઈ બોરીચા, હીરાબેન વીંજુડા, વગેરેએ આહવાન કર્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application