જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતી સગર્ભાનું પ્રસુતિ પૂર્વે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મોત યું છે.પ્રાપ્ત વિગત મુજબ નવાગઢ ગામે રહેતા જીવતબેન ભીખાભાઈ વાઘેલા (ઉં.વ.૨૫) નામના સગર્ભાને ગઈકાલે પ્રસુતિની પીડા ઉપડતા પ્રમ જેતપુરની સરકારી હોસ્પિટલ બાદ ત્યાંી રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા.
મૃતક પ્રસૂતાને નવ માસનો ગર્ભ હતો અને ગઈકાલે પ્રસુતિનો દુ:ખાવો તા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બારૂમમાંી પરત બેડ પર સુવડાવ્યા બાદ પોતાનો જીવ મુંજાતો હોવાનું કહેતા તબીબને જાણ કરવામાં આવી હતી સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનારના લગ્ન યાને ચાર વર્ષ જેટલો સમય યો હતો. સંતાનમાં એક પુત્રી છે.પતિ સાવરણી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવી ત્રણ વર્ષની પુત્રીએ માતા વિહોણી બનતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા
May 10, 2025 11:05 AMસૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26નું સમાપન
May 10, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech