તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી મળી હોવાના અહેવાલ બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ છે. આ ઘટના સામે આવ્યા બાદ કાશીમાં પ્રસાદને લઈને સાવધાની વર્તવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સવારે અચાનક ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરમાં પહોચ્યા હતા.અને પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરી હતી .
ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે જ્યાં પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, અધિકારીએ કડક સૂચના આપી અને કહ્યું કે નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMસિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
September 21, 2024 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech