પોપ ફ્રાન્સિસની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી વેટિકન દ્વારા આપવામાં આવી છે. નાદુરસ્ત તબિયતને કારણે, પોપ ફ્રાન્સિસ આગામી થોડા દિવસો સુધી કોઈપણ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
સારવારને કારણે પોપ ફ્રાન્સિસ આગામી ત્રણ દિવસ દરમિયાન ઘણા આયોજિત જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં. આ માહિતી વેટિકન દ્વારા આપવામાં આવી છે. 88 વર્ષીય પોપ ફ્રાન્સિસને સવારે તેમના એક કાર્યક્રમ દરમિયાન બોલવામાં મુશ્કેલી પડતી જોવા મળી હતી.
પોસ ફ્રાન્સિસને હોસ્પિટલમાં દાખલ કરાયા
વેટિકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસને કેટલાક જરૂરી નિદાન પરીક્ષણો કરાવવા અને બ્રોન્કાઇટિસની સારવાર ચાલુ રાખવા માટે પોલિક્લિનીકો એગોસ્ટિનો જેમેલીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે હજુ પણ હોસ્પિટલના વાતાવરણમાં ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech