લાલપુરમાં સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્પધર્ત્મિક પરીક્ષામાંથી સીબીઆરટી પઘ્ધતિ નાબુદ કરવી તેમજ ફોરેસ્ટની ભરતીમાં નોર્મલાઇઝન કયર્િ બાદ ઉમેદવારના માર્ક પ્રસિઘ્ધ કરવામાં આવે અને છેલ્લા ઘણાં સમયથી ફોરેસ્ટ, સીસીઇ, સબ એડીટર, સિનીયર સર્વેયર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ક આસી., મદદનીશ ઇજનેર સિવીલ, ગ્રાફીક ડીઝાઇનર જેવી અલગ અલગ સર્વાંગિક અને કેડરની ભરતીઓ સીબીઆરટી પઘ્ધતિ દ્વારા લેવામાં આવી છે.
સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સીની છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષામાં આ પઘ્ધતિ ખરી ઉતરી નથી, તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે, બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શીફટમાં જે પેપર લેવામાં આવે છે, તેમાં પ્રશ્ર્નોનું સ્તર જળવાતું નથી અને નોર્મલાઇઝેશન હેઠળની ઉપયોગ કરીને જે મેરીટનો ઉપયોગ કરીને જે મેરીટ યાદી તૈ્યાર કરવામાં આવે છે, જેમાં ગુણભાર ચોકસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી, જેથી સીબીઆરટી પઘ્ધતિ નાબુદ કરવી નહીં, તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech