ખાંભા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરૂધ્ધમાં મામલતદારને આવેદન

  • April 02, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપલાના ભાજપ પક્ષ દ્વારા રાજકોટ બેઠકી લોકસભાની ટિકિટ આપી ચૂંટણી લડાવી રહ્યા છે ત્યારે થોડા દિવસો પેહલા એક કાર્યક્રમમાં પુરષોતમ રૂપાલા દ્વારા જાહેર મંચમાં પ્રવચન આપતાં વિવાદ સર્જાયો હતો અને ક્ષત્રિયો ઓનું આ અપમાન જનક નિવેદની સમગ્ર ગુજરાતમાં હાલ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વિરોધ ગ્રામ્ય પંકમાં પોંહચીયો છે જયારે ખાંભાના ક્ષત્રિયો દ્વારા ખાંભા મામલતદારને આવેદન પત્ર પાઠવીને પુરષોતમ રૂપાલાનો વિરોધ નોંધાવીયો હતો અને ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને અન્યા ભાજપને જે મત આપતાં ક્ષત્રિયો હવે ક્યારેય ભાજપને મત નહિ આપે તેમજ ભાજપના નેતાઓનો બહિષ્કાર કરશે જયારે આગામી દિવસોમાં પુરષોતમ રૂપાલા વિરુદ્ધ આ આંદોલન ઉગ્ર બને તે સભાવના નકારી શકતી ની.. આ આવેદન પત્ર પાઠવવા માં શંભુગીરીબાપુ વાદળીયા હનુમાનના મહંત દ્વારા જણાવ્યું હતું કે આવા વ્યક્તિ ને ભાજપ દ્વારા ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application